ગુજરાતનો ઈતિહાસ
1.ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા બજાવી હતી ?
જવાબ:-ઈ.સ. ૧૯૨૦ થી ૧૯૪૮
2.ગુજરાતનું સૌપ્રથમ માસિક કયું છે ?
જવાબ:-બુદ્ધિપ્રકાશ
3.ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ થયું હતું ?
જવાબ:-વડોદરા
4.ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર કોણ હતું ?
જવાબ:-ફરદુનજી મર્ઝબાન
5.જુનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-પુષ્પગુપ્ત
6.ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ?
જવાબ:-ચાવડા વંશ
7.છત્રપતિ શિવાજીએ સુરત પર કેટલી વાર લુંટ ચલાવી હતી ?
જવાબ:-બે વાર
8.આધુનિક વડોદરાનો વિકાસ ક્યા રાજવીને આભારી છે ?
જવાબ:-સયાજીરાવ ગાયકવાડ
9.દાંડિયો નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું ?
નર્મદ
10.ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં કોના પક્ષોના નિરાકરણ માટે ઉપવાસ કાર્યા હતા ?
જવાબ:-મિલમજુરોના
11.અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઇ હતી ?
જવાબ:-૧૯૨૦
12.ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કિનના ક્યા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી ?
જવાબ:-અન ટુ ધ લાસ્ટ
13.‘આરઝી હકુમત’ નું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું ?
જવાબ:-રાજકોટ
14.અમદાવાદમાં બ્રિટિશ હકુમતનો પ્રારંભ ક્યારથી થયો ?
જવાબ:-ઈ.સ. ૧૮૧૮
15.અમદાવાદમાં પ્રથમ કાપડની મીલ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
જવાબ:-ઈ.સ. ૧૮૬૧
16.આનર્ત પ્રદેશ નામે ઓળખાતો વિસ્તાર કયો ?
જવાબ:-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર
17.જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?
જવાબ:-રુદ્રદામા
18.સિદ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા ?
જવાબ:-હેમચંદ્રાચાર્ય
19.મહંમદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ ક્યારે કરી હતી ?
જવાબ:-ઈ.સ. ૧૨૦૬
20.જયસિંહની માતા મીનળદેવી મૂળ ક્યા રાજ્યના હતા ?
જવાબ:-કર્ણાટક
21.ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-અહમદશાહે
22.સિદ્ધરાજે જુનાગઢના ક્યા રાજા સાથે યુદ્ધ કર્યું હતું ?
જવાબ:-રા’ખેંગાર
23.ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:-મહંમદ બેગડો
24.નવઘણ કુવો ક્યા શહેરમાં આવેલો છે ?
જવાબ:-જુનાગઢ
25.ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઇ હતી ?
જવાબ:-ઈ.સ. ૧૮૭૯
26.ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યા સ્થળે સ્થાપ્યો ?
જવાબ:-કોચરબ આશ્રમ
27.ગુજરાત યુનીવર્સીટીની સ્થાપના ક્યારે થઇ હતી ?
જવાબ:-ઈ.સ. ૧૯૪૯
28.લોથલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:-અમદાવાદ
29.ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:-કચ્છ
30.ગિરનાર સાથે ક્યા જૈન તીર્થકરનું નામ સંકળાયેલ છે ?
જવાબ:-ઋષભદેવ
31.અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-વનરાજ ચાવડાએ
32.સોલંકી વંશના શાસકો ક્યા સંપ્રદાયના અનુયાયીઓ હતા ?
જવાબ:-શૈવ
33.મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો ?
જવાબ:-મૂળરાજ બીજો
34.અલાઉદીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું હતું ?
જવાબ:-કર્ણદેવ વાઘેલા
35.સોમનાથના યાત્રાળુઓ પાસેથી કયો શાસક યાત્રાવેરો ઉઘરાવતો હતો ?
જવાબ:-સિદ્ધરાજ જયસિંહ
36.ગુજરાતમાં જૈનધર્મના ફેલાવા માટે ક્યા શાસકે પ્રયાસો કર્યા હતા ?
જવાબ:-કુમારપાળ
37.સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો ?
જવાબ:-બૌદ્ધ
38.વિસનગર સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-વીસલદેવે
39.ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-લવણપ્રસાદ વાઘેલા
40.હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-અહમદશાહે
41.ગાંધીજીની હત્યા દિલ્હીમાં ક્યા સ્થળે થઇ હતી ?
જવાબ:-બિરલા ભવન
42.સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યા પુસ્તક દ્વારા ભારતમાં ક્રાંતિ ફેલાવી હતી ?
જવાબ:-સત્યાર્થ પ્રકાશ
43.“હું કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહિ આવું” આ કોનું વિધાન છે ?
જવાબ:-ગાંધીજી
44.અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઇ હતી ?
જવાબ:-ઇલાહી સંવત
45.સલ્તનત યુગનું ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું ?
જવાબ:-ખંભાત
46.ગુજરાતમાં મુઘલ સત્તા કોણે સ્થાપી ?
જવાબ:-અકબરે
47.શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ સમ્માન કર્યું હતું ?
જવાબ:-સિદ્ધરાજ જયસિંહે
48.ગુજરાત નામ શેના પરથી પડ્યું છે ?
જવાબ:-ગુર્જર જાતિ
49.મુઘલ વંશે ગુજરાત પર કેટલા વર્ષો સુધી શાસન કર્યું ?
જવાબ:-૧૮૭ વર્ષ
50.સૌપ્રથમ રાશી અને નક્ષત્ર વાળા સિક્કાઓ કોણે બહાર પડાવ્યા હતા ?
જવાબ:-જહાંગીરે
51.ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ ક્યાં લખ્યું હતું ?
જવાબ:-યરવડાની જેલમાં
52.સ્વતંત્ર ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?
જવાબ:-૧ મે, ૧૯૬૦
53.ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?
જવાબ:-રવિશંકર મહારાજ
54.ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
જવાબ:-મહેંદી નવાઝ જંગ
55.જુનાગઢના નવાબનું નામ શું હતું ?
જવાબ:-મહોબતખાન
56.ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી કોણ હતા ?
જવાબ:-ડો. જીવરાજ મહેતા
57.ગુજરાતમાં પંચાયત રાજની સ્થાપના ક્યારે થઇ હતી ?
જવાબ:-ઈ.સ. ૧૯૬૩
58.ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું વિમાની દુર્ઘટનામાં અવસાન થયું હતું ?
જવાબ:-બળવંતરાય મહેતા
59.મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌપ્રથમ ખેડૂત અંદોલન ક્યાં થયું હતું ?
જવાબ:-ખેડા
60.ગુજરાત ભીલ સેવામંડળીની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-ઠક્કરબાપા
61.ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ?
જવાબ:-ઈંદુમતીબેન શેઠ
62.લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
જવાબ:-ગણેશ માવળંકર
63.ગાંધીજી પર ક્યા અમેરિકન ચિંતકનો વિશેષ પ્રભાવ પડ્યો હતો ?
જવાબ:-હેનરી થોરો
64.સૌરાષ્ટ્રના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
જવાબ:-ઉછરંગરાય ઢેબર
65.અભયઘાટ કોની સમાધિ છે ?
જવાબ:-મોરારજી દેસાઈની
66.‘વેદો તરફ પાછા વળો’ નો નારો કોણે આપ્યો હતો ?
જવાબ:-દયાનંદ સરસ્વતી
67.ગુજરાતમાં ફરજીયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કોણ હતા ?
જવાબ:-સયાજીરાવ ગાયકવાડ
68.ભારતીય ઉદ્યોગ જગતના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:-જમશેદજી તાતા
69.ગુજરાતના સુતરાઉ કાપડ ઉદ્યોગના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:-રણછોડભાઈ છોટાલાલ
70.દર્પણ એકેડમીની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-મૃણાલિની સારાભાઇ
71.અમદાવાદમાં અટીરાની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-વિક્રમ સારાભાઈએ ૧૯૪૭ માં
72.‘આદિમ જાતિ સેવા સંઘ’ ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-ઠક્કરબાપા
73.લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-મનુભાઈ પંચોળી ‘દર્શક’
75.વડનગરનું પ્રાચીન નામ શું છે ?
જવાબ:-આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર
76.ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ ઉપયોગ કરનાર કોણ ?
જવાબ:-રણજીતરામ વાવાભાઈ મહેતા
77.ગુજરાતના અશોક તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે ?
જવાબ:-કુમારપાળ
78.ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ
79.‘ગાંધી મરશે પણ ગાંધીવાદ નહીં’ કોનું કથન છે ?
જવાબ:-ગાંધીજી
80.લીમડીના ક્યા ક્રાંતિવીર પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા ?
જવાબ:-સરદારસિંહ રાણા
81.સારંગપુર દરવાજા બહારના ઝુલતા મિનારાઓ કોણે બંધાવ્યા હતા ?
જવાબ:-મલિક સારંગે
82.અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોણે શરૂ કરી હતી ?
જવાબ:-હરકુંવર શેઠાણીએ ૧૮૫૦ માં
83.રથયાત્રાની શરૂઆત કોણે કરાવી હતી ?
જવાબ:-સંત નૃસિંહદાસજીએ ઈ.સ. ૧૮૭૮ના અષાઢ સુદ-૨ ના રોજ
84.અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
જવાબ:-શેઠ રણછોડલાલ છોટાલાલ
85.મીઠાનો પહેલો વહેલો સત્યાગ્રહ ગુજરાતમાં ક્યારે થયો હતો ?
જવાબ:-૧૮૪૪માં સુરતમાં દુર્ગારામ મહેતાજીના નેતૃત્વમાં
86.ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-સામંતસિંહ
87.રુદ્રમાળ બંધાવવાનું કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું ?
જવાબ:-મૂળરાજ સોલંકી
88.ભીમ બાણાવાળી તરીકે કોણ ઓળખાતું હતું ?
જવાબ:-ભીમદેવ (પ્રથમ) સોલંકી
89.પાટણની ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી ?
જવાબ:-ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ
90.દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા ?
જવાબ:-વિમળશા
91.મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-ભીમદેવ સોલંકી (પહેલો)
92.કર્ણદેવ સોલંકીએ ક્યાંના ભીલ રાજાને હરાવ્યો હતો ?
જવાબ:-આસાવલીના રાજાને
93.જયસિંહની માતાનું નામ શું હતું ?
જવાબ:-મીનળદેવી
94.સોમનાથ મંદિરનો જાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો હતો ?
જવાબ:-મીનળદેવીએ
95.‘સિદ્ધહેમ’ નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો હતો ?
જવાબ:-હેમચંદ્રાચાર્ય
96..ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-મીનળદેવીએ
97.સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-સિદ્ધરાજ જયસિંહ
98.કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો ?
જવાબ:-જૈન
99.કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે ?
જવાબ:-કુમારપાળ
100.કલિકાલસર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું ?
જવાબ:-હેમચંદ્રાચાર્ય
101.સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-ત્રિભુવનપાળ
102.ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કોણ હતો ?
જવાબ:-કર્ણદેવ વાઘેલા
103.ગુજરાતમાં સલ્તનતકાળનો ઈતિહાસ ક્યા ગ્રંથમાંથી મળે છે ?
જવાબ:-મિરાતે અહમદી
104.અમદાવાદની જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
જવાબ:-અહમદશાહે
105.મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું ?
જવાબ:-ફતેહખાં
106.મહંમદ બેગડાએ જુનાગઢના ક્યા રાજાને હરાવ્યો હતો ?
જવાબ:-રા’માંડલિક
107.મહેમદાવાદનો ભમ્મરિયો કુવો કોણે બંધાવ્યો હતો ?
જવાબ:-મહંમદ બેગડાએ
108.‘મિરાતે અહમદી’ ના લેખક કોણ હતા ?
જવાબ:-મિરઝા મહોમ્મદ
109.ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાવાર અંત કોણે કર્યો હતો ?
જવાબ:-અકબરે
110.અમદાવાદનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?
જવાબ:-શાહજહાંએ
111.અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ ક્યા નામે ઓળખાય છે ?
જવાબ:-સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક
112.ગુજરાતના હિંદુઓ પર જજિયા વેરો કોણે નાખ્યો હતો ?
જવાબ:-ઔરંગઝેબે
113.મહંમદ બેગડાએ કયું શહેર વસાવ્યું હતું ?
જવાબ:-ચાંપાનેર
114.ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ હતા ?
જવાબ:-મહાદેવભાઈ દેસાઈ
115.ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઇ હતી ?
જવાબ:-ઈ.સ. ૧૯૨૦
116.નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું ?
જવાબ:-ઇન્દુલાલ યાજ્ઞિકે
117.‘કરેંગે યા મરેંગે’ સૂત્ર કોણે આપ્યું હતું ?
જવાબ:-ગાંધીજી
118.મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી હલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:-નવસારી
119.લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા ?
જવાબ:-ભુલાભાઈ દેસાઈ
120.ગાંધીજીએ રાજકોટની કઈ સ્કુલમાં પોતાનું શિક્ષણ લીધું હતું ?
જવાબ:-આલ્ફ્રેડ સ્કૂલ
121.ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો ?
જવાબ:-ઈ.સ. ૧૯૨૨
122.ગાંધીજીએ કઈ તારીખે દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?
જવાબ:-૬ એપ્રિલ, ૧૯૩૦
123.ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?
જવાબ:-બીજી
124.બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી ?
જવાબ:-લંડન
125.ગાંધીજીએ દાંડીકુચની શરૂઆત ક્યારે કરી હતી ?
જવાબ:-૧૨ માર્ચ, ૧૯૩૦
126.ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડીકુચનો પ્રારંભ કર્યો હતો ?
જવાબ:-૭૮
127.બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
જવાબ:-ઈ.સ. ૧૯૨૮
128.ક્યા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને ‘સરદાર’ નું બિરૂદ મળ્યું હતું ?
જવાબ:-બારડોલી
129.ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા ?
જવાબ:-ઈ.સ. ૧૯૧૫
130.બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
જવાબ:-દરબાર ગોપાળદાસ
131.બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
જવાબ:-વલ્લભભાઈ પટેલ
132.ગાંધીજી ક્યા સાપ્તાહિકો ચલાવતા હતા ?
જવાબ:-‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’
133.ગાંધીજી કોને પોતાની ‘હિમાલય જેવડી ભૂલ’ ગણતા હતા ?
જવાબ:-લોકોને સવિનય કાનૂનભંગમાં ભાગ લેવાનું કહેવાને
134.સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ:-ટંકારામાં
135.ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
જવાબ:-શ્રીમદ્ રામચંદ્ર
136.શ્રીમદ્ રામચંદ્રનો જન્મ ક્યા ગામમાં થયો હતો ?
જવાબ:-વવાણીયા
137.ગાંધીજીને રેંટીયાની ભેટ કોણે આપી હતી ?
જવાબ:-ભરૂચની ગંગાબાઈ નામની મહિલાએ
138.મહાગુજરાત અંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર કોણ ઊતર્યું હતું ?
જવાબ:-મોરારજી દેસાઈ
139.સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-ગુલઝારીલાલ નંદા
140.ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-સ્વામી વિદ્યાનંદજી
141.ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ છે ?
જવાબ:-બાલકૃષ્ણ દોશી
142.ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:-રણછોડભાઈ ઉદયરામ
143.ગુજરાતમાં ભવાઈના પ્રણેતા કોણ છે ?
જવાબ:-અસાઈત
144.ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
જવાબ:-ઈ.સ. ૧૯૧૭
145.અટીરાની સ્થાપના ક્યારે થઇ હતી ?
જવાબ:-ઈ.સ. ૧૯૪૭
146.ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?
જવાબ:-રુદ્રદામા
147.ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા ક્યા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા ?
જવાબ:-રુદ્રદામા અને સ્કંદગુપ્ત
148.રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં છે ?
જવાબ:-સંસ્કૃત
149.મૌર્ય, ક્ષપત્ર અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?
જવાબ:-ગિરિનગર
150.ગુજરાતનો વિગતવાર આધારભૂત ઈતિહાસ ક્યા સ્થળથી શરૂ થાય છે ?
જવાબ:-ભટ્ટાર્કના વલભી શાસનથી
151.મૈત્રક કાળમાં વલભી ક્યા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું ?
જવાબ:-બૌદ્ધ
152.મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-શિલાદિત્ય સાતમો
153.ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી ?
જવાબ:-ભિન્નમાલ
154.કયો પ્રદેશ ‘ગુર્જર’ દેશ તરીકે ઓળખાતો હતો ?
જવાબ:-ભિન્નમાલની આજુબાજુનો પ્રદેશ
155.ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યા ગ્રંથમાં આવે છે ?
જવાબ:-હર્ષચરિત
156.પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો ?
જવાબ:-વત્સરાજ
157.પ્રતિહાર શાસનના અંત પછી ક્યા વંશનું શાસન સ્થપાયું ?
જવાબ:-ચાવડા વંશ
158.ગુર્જર દેશમાં ક્યા ત્રણ વિસ્તારોનો સમાવેશ થતો હતો ?
જવાબ:-આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ
159..નગીનાવાડી કોણે બંધાવી હતી ?
જવાબ:-કુતુબુદીન શાહ
160.અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી ક્યા શાસકે આપી હતી ?
જવાબ:-જહાંગીર
161.અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી ?
જવાબ:-સુરત
162.ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી ?
જવાબ:-ઔરંગઝેબ
163.ભૂજમાં ફર્ગ્યુસન મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-રાવ ખેંગારજીએ
164.મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?
જવાબ:-ગિરિનગર હાલનું જુનાગઢ
165.ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-અકબર
166.ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો ?
ઈ.સ ૧૭૫૭
167.ગુજરાતમાં પેશવાઓનું શાસન ક્યા વિસ્તારમાં હતું ?
જવાબ:-મહી નદીની ઉત્તરનો પ્રદેશ
168.અમૃતવર્ષિણી વાવ અમદાવાદમાં ક્યાં આવેલી છે ?
જવાબ:-પાંચકૂવા દરવાજા પાસે
169.અમદાવાદમાં પ્રથમ કાપડની મીલ કોણે શરૂ કરી હતી ?
જવાબ:-રણછોડલાલ છોટાલાલ શાહે ૧૮૬૧ માં
170.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું વહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું ?
જવાબ:-ઈ.સ. ૧૯૦૨
171.અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૯૨૦ના અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોણ હતું ?
જવાબ:-સુરેન્દ્રનાથ બેનરજી
172.નહેરુપુલનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?
જવાબ:-પંડિત જવાહરલાલ નહેરુ
173.હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું ?
જવાબ:-નવ માસ
174.અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી ?
જવાબ:-ઈ.સ. ૧૮૨૬
175.ભારતમાં કુલ ૫૬૨ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો ?
જવાબ:-૩૬૬
176.સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી કોલેજ ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી ?
જવાબ:-૧૮૮૪ માં શામળદાસ કોલેજ, ભાવનગરમાં
177.ગુજરાતમાં પેશવાઈ શાસનનો અંત ક્યારે આવ્યો ?
જવાબ:-ઈ.સ. ૧૮૧૮
178.૧૮૫૭ના સંગ્રામના ક્યા નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો ?
જવાબ:-તાત્યા ટોપે
179.ગુજરાતમાં ‘સ્વતંત્રતા’ નામનું અખબાર કોણ ચલાવતું હતું ?
જવાબ:-ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
180.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?
જવાબ:-શ્રી અરવિંદ ઘોષ
181.લંડનમાં ‘ધી ઇન્ડિયન સોસિયાલોજિસ્ટ’ નામનું માસિક કોણે શરૂ કર્યું હતું ?
જવાબ:-શ્યામજી કૃષ્ણ વર્મા
182.ગુજરાતના ક્યા નેતા ‘ડુંગળીચોર’ તરીકે ઓળખાતા હતા ?
જવાબ:-મોહનલાલ પંડ્યા
183.સમ્રાટ અશોકના કેટલા શિલાલેખો જૂનાગઢમાંથી મળી આવે છે ?
જવાબ:-૧૪
184.મહાગુજરાત અંદોલનની આગેવાની કોણે લીધી હતી ?
જવાબ:-ઇન્દુલાલ યાજ્ઞિક
185.સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
જવાબ:-બારડોલી
186.પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા ?
જવાબ:-સંજાણ
187..હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી ક્યા સ્થળેથી મળી આવ્યા છે ?
જવાબ:-લોથલ
188.ગાંધીજીની હત્યા થઇ તે દિવસે કયો વાર હતો ?
જવાબ:-શુક્રવાર
189.અમદાવાદની પ્રસિદ્ધ જમા મસ્જિદ કોણે બંધાવી હતી ?
જવાબ:-અહમદશાહે
190.મહંમદ બેગડાની રાજધાની કઈ હતી ?
જવાબ:-ચાંપાનેર
191.સલ્તનત યુગનું ગુજરાતનું કયું બંદર સમૃદ્ધ હતું ?
જવાબ:-ખંભાત
192.ગુજરાતના મૂકસેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યું છે ?
જવાબ:-રવિશંકર મહારાજ
193.કર્ણાવતી નગર કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-કર્ણદેવ વાઘેલાએ
194.આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ?
જવાબ:-કચ્છ
195.મૈત્રક યુગમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી ?
જવાબ:-વલભી
196.રાવ રણમલનું શાસન ક્યાં હતું ?
જવાબ:-ઇડર
197.વડોદરાના છેલ્લા રાજા કોણ હતા ?
જવાબ:-પ્રતાપસિંહ ગાયકવાડ
198.પાલનપુર કોણે વસાવ્યું હતું ?
જવાબ:-આબુના પરમાર વંશના રાજવી – પ્રહલાદન દેવે
199.અડાલજની વાવ કોણે બંધાવી હતી ?
જવાબ:-રૂડાબાઈએ સંવત ૧૪૯૯માં
200.ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ:-૧ મે, ૧૯૬૦
Comments
Post a Comment