ગુજરાતનો ઈતિહાસ
1.ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:-મહંમદ બેગડો
2.મહંમદ બેગડાએ ક્યા બે ગઢ જીત્ય હતા ?
જવાબ:જુનાગઢ અને પાવાગઢ
3.મહંમદ બેગડાએ ક્યા બે શહેરો વસાવ્યા હતા ?
જવાબ:-મહેમદાવાદ અને ચાંપાનેર
4.દાદા હરિની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી ?
જવાબ:-મહંમદ બેગડો
5.અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઇ હતી ?
જવાબ:-ઈ.સ. ૧૪૧૧
6.ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું ?
જવાબ:-અહમદશાહ
7.ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
જવાબ:-અહમદશાહ
8.આશાવલનું નામ બદલીને કર્ણાવતી નામ કોણે રાખ્યું હતું ?
જવાબ:-કર્ણદેવ સોલંકી
9.અમદાવાદ શહેરમાં પગ મુકનાર પ્રથમ મોગલ બાદશાહ કોણ હતો ?
જવાબ:-હુમાયુ
10.અમદાવાદને ‘ધૂળિયું શહેર’ તરીકે કોણે વર્ણવ્યું હતું ?
જવાબ:-જહાંગીર
11.અકબરે ગુજરાત પર ચઢાઈ ક્યારે કરી હતી ?
જવાબ:-ઈ.સ. ૧૫૭૨
12.ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ:-દાહોદ
13.શાહીબાગની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-શાહજહાં
14.કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-કુતુબુદીન શાહે
15.કાંકરિયાનું મૂળ નામ શું હતું ?
‘હૌજે કુતુબ’
Comments
Post a Comment