ગુજરાતનો ઈતિહાસ

1.ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ:-મહંમદ બેગડો

2.મહંમદ બેગડાએ ક્યા બે ગઢ જીત્ય હતા ?

જવાબ:જુનાગઢ અને પાવાગઢ

3.મહંમદ બેગડાએ ક્યા બે શહેરો વસાવ્યા હતા ?

જવાબ:-મહેમદાવાદ અને ચાંપાનેર

4.દાદા હરિની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી ?

જવાબ:-મહંમદ બેગડો

5.અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઇ હતી ?

જવાબ:-ઈ.સ. ૧૪૧૧

6.ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું ?

જવાબ:-અહમદશાહ

7.ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

જવાબ:-અહમદશાહ

8.આશાવલનું નામ બદલીને કર્ણાવતી નામ કોણે રાખ્યું હતું ?

જવાબ:-કર્ણદેવ સોલંકી

9.અમદાવાદ શહેરમાં પગ મુકનાર પ્રથમ મોગલ બાદશાહ કોણ હતો ?

જવાબ:-હુમાયુ

10.અમદાવાદને ‘ધૂળિયું શહેર’ તરીકે કોણે વર્ણવ્યું હતું ?

જવાબ:-જહાંગીર

11.અકબરે ગુજરાત પર ચઢાઈ ક્યારે કરી હતી ?

જવાબ:-ઈ.સ. ૧૫૭૨

12.ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ:-દાહોદ

13.શાહીબાગની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-શાહજહાં

14.કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-કુતુબુદીન શાહે

15.કાંકરિયાનું મૂળ નામ શું હતું ?

‘હૌજે કુતુબ’

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ