ગુજરાતનો ઈતિહાસ
1.ગુજરાતને ગુજરાત નામ ક્યા શાસનકાળ દરમિયાન મળ્યું ?
જવાબ:- સોલંકી યુગ
2.મહંમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ?
જવાબ:-ભીમદેવ પહેલો
3.સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ ?
જવાબ:-સિદ્ધરાજ જયસિંહ
4.કુમારપાળ ક્યા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો ?
જવાબ:-જૈન
5.સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન ક્યા રાજાએ કર્યું ?
જવાબ:-ભીમદેવ બીજો
6.સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું ?
જવાબ:-વાઘેલા વંશ
7.વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો ?
જવાબ:-વિસલદેવ
8.વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-કર્ણદેવ વાઘેલા
9.અલાઉદીન ખીલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચઢાઈ કરી ?
જવાબ:-કર્ણદેવ વાઘેલા
10.અહમદશાહે અમદાવાદ સિવાય બીજા ક્યા શહેરની સ્થાપના કરી હતી ?
જવાબ:-અહમદનગર હાલનું હિંમતનગર
Comments
Post a Comment