ફોજદારી કાર્યરીતિ સંહિતા (CRPC )ક્રીમીનલ પ્રોસિજર કોડ
CRPC IMP કલમો
(1)ક્રીમીનલ પ્રોસિજર કોડ કયારે અમલમાં આવ્યો
જવાબ:-C.R.P.C 01/04/1974 થી અમલમાં આવ્યો
(2)સી.આર.પી.સી ની કઈ કલમ મુજબ 24 કલાક સુધી વ્યક્તિને અટકાયતમાં રાખી શકાય નહીં?
જવાબ:-CRPC કલમ 57
(3)જો તપાસ 24 કલાકમાં પૂરી થાય તેમ ન હોય તો CRPC ની કઈ કલમ મુજબ રિમાન્ડની માંગણી કરી શકાય છે?
જવાબ:-CRPC કલમ 167
(4)સી.આર.પી.સી કઈ કલમ હેઠળ
જાહેર સુલેહ- શાંતિને નુકસાન કરતું ટોળું કે કાયદા વિરુદ્ધની મંડળી બેકાબૂ બનતા આર્મીના હવાલે કરવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 129
(5)જયારે પોલીસ સ્ટેશન અધિકારીને(પી.એસ.ઓ) નોન-કોગ્નિઝેબલ ગુનાની ખબર મળે તો પોલીસ સ્ટેશન અધિકારીએ તેને નોંધી ખબર આપનારને મેજીસ્ટ્રેટ પાસે મોકલવો તેવી જોગવાઈ સી.આર.પી.સી ની કઈ કલમમાં કરવામાં આવી છે?
જવાબ:- સી.આર.પી.સી કલમ 155
(6)ક્રીમીનલ પ્રોસિજર કોડ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર જડતીનું વોરંટ કોણ કાઢી શકે છે?
જવાબ:-કોઈપણ ન્યાયાલય
(7)એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
જવાબ:-રાજય સરકાર
(8)કોઈ ગુનો એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અગર જયુડિશિયલ મેજીસ્ટ્રેટની હાજરીમાં થયેલ હોય તો તેઓ ગુનો કરનાર વ્યક્તિને પકડી શકે છે. આ સત્તા ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આપવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 44
(9)સેશન્સ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે કયા રજૂ કરવામાં આવે છે?
જવાબ:-વડી અદાલત સમક્ષ
(10)ક્રીમીનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય?
જવાબ:-પ્રથમ માહિતી રિપોર્ટ(FIR)
(1)ક્રીમીનલ પ્રોસિજર કોડ કયારે અમલમાં આવ્યો
જવાબ:-C.R.P.C 01/04/1974 થી અમલમાં આવ્યો
(2)સી.આર.પી.સી ની કઈ કલમ મુજબ 24 કલાક સુધી વ્યક્તિને અટકાયતમાં રાખી શકાય નહીં?
જવાબ:-CRPC કલમ 57
(3)જો તપાસ 24 કલાકમાં પૂરી થાય તેમ ન હોય તો CRPC ની કઈ કલમ મુજબ રિમાન્ડની માંગણી કરી શકાય છે?
જવાબ:-CRPC કલમ 167
(4)સી.આર.પી.સી કઈ કલમ હેઠળ
જાહેર સુલેહ- શાંતિને નુકસાન કરતું ટોળું કે કાયદા વિરુદ્ધની મંડળી બેકાબૂ બનતા આર્મીના હવાલે કરવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 129
(5)જયારે પોલીસ સ્ટેશન અધિકારીને(પી.એસ.ઓ) નોન-કોગ્નિઝેબલ ગુનાની ખબર મળે તો પોલીસ સ્ટેશન અધિકારીએ તેને નોંધી ખબર આપનારને મેજીસ્ટ્રેટ પાસે મોકલવો તેવી જોગવાઈ સી.આર.પી.સી ની કઈ કલમમાં કરવામાં આવી છે?
જવાબ:- સી.આર.પી.સી કલમ 155
(6)ક્રીમીનલ પ્રોસિજર કોડ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર જડતીનું વોરંટ કોણ કાઢી શકે છે?
જવાબ:-કોઈપણ ન્યાયાલય
(7)એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
જવાબ:-રાજય સરકાર
(8)કોઈ ગુનો એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અગર જયુડિશિયલ મેજીસ્ટ્રેટની હાજરીમાં થયેલ હોય તો તેઓ ગુનો કરનાર વ્યક્તિને પકડી શકે છે. આ સત્તા ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આપવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 44
(9)સેશન્સ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે કયા રજૂ કરવામાં આવે છે?
જવાબ:-વડી અદાલત સમક્ષ
(10)ક્રીમીનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય?
જવાબ:-પ્રથમ માહિતી રિપોર્ટ(FIR)
Comments
Post a Comment