ગુજરાતનો ઈતિહાસ વન લાઈનર

🌼ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-વીસલદેવ વાઘેલા

🌼નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ:-તળાજા

🌼ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યા વર્ષે ભારત પરત આવ્યા ?

જવાબ:-ઈ.સ. ૧૯૧૫

🌼રાજકોટની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-વિભોજી જાડેજાએ

🌼ગુજરાતમાં પંચાંગો બનાવવા પર પ્રતિબંધ કોણે મુક્યો હતો ?

જવાબ:-ઔરંગઝેબ

🌼વલભી વિદ્યાપીઠ ક્યા બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર ગણાતું ?

જવાબ:-હીનયાન

🌼વલભી વિધ્યાપીથનો નાશ કોણે કર્યો ?

જવાબ:-આરબોએ

🌼કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?

જવાબ:-વિઠ્ઠલભાઈ પટેલ

🌼ક્યા ચીની મુસાફરે વડનગર અને વડાલીની મુલાકાત લીધી હતી ?

જવાબ:-હુ-એન-સંગ

🌼લોથલનો પ્રાચીન ટીંબો ક્યા ગામની નજીક આવેલો છે ?

જવાબ:-સરગવાળા

🌼એમ. જે. લાઈબ્રેરીનો પાયો કોણે નાખ્યો હતો ?

જવાબ:-ગાંધીજી

🌼સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-ત્રિભુવનપાલ

🌼ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

જવાબ:-વીરધવલ વીસલદેવે

🌼સિંધુ સંસ્કૃતિ સાથે સંકળાયેલ કચ્છનું પ્રાચીન નગર કયું છે ?

જવાબ:-ધોળાવીરા

🌼અમદાવાદને દુનિયાનું બજાર તરીકે કોણે ઓળખાવ્યું હતું ?

જવાબ:-અબુલ ફજલ

🌼પાટણના ચાવડા વંશનું પતન કોણે કર્યું ?

જવાબ:-મૂળરાજ સોલંકીએ

🌼ભદ્રેશ્વરના જૈન મંદિરોનો જિર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો ?

જવાબ:-શેઠ જગડુશા

🌼ક્યા મુઘલ બાદશાહે અમદાવાદને ભારતનું સુશોભિત અલંકરણ તરીકે ઓળખાવ્યું હતું ?

જવાબ:-ઔરંગઝેબ

🌼વિનોદ કિનારીવાલાનું શહીદ સ્મારક ક્યાં આવેલું છે ?

જવાબ:-ગુજરાત કોલેજ, અમદાવાદ

🌼સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ:-પાલનપુર

🌼મોઢેરાનું સૂર્યમંદિર ક્યા સમયમાં બંધાયું હતું ?

જવાબ:-ભીમદેવ સોલંકી પ્રથમના

🌼સમ્રાટ અશોકના કેટલા શિલાલેખો જૂનાગઢમાંથી મળી આવે છે ?

જવાબ:-૧૪

🌼મહાગુજરાત અંદોલનની આગેવાની કોણે લીધી હતી ?

જવાબ:-ઇન્દુલાલ યાજ્ઞિક

🌼સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?

જવાબ:-બારડોલી

🌼ગુજરાતનો વિગતવાર આધારભૂત ઈતિહાસ ક્યા સ્થળથી શરૂ થાય છે ?

જવાબ:-ભટ્ટાર્કના વલભી શાસનથી

🌼મૈત્રક કાળમાં વલભી ક્યા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું ?

જવાબ:-બૌદ્ધ

🌼મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-શિલાદિત્ય સાતમો

🌼ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી ?

જવાબ:-ભિન્નમાલ

🌼ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યા ગ્રંથમાં આવે છે ?

જવાબ:-હર્ષચરિત

🌼પ્રતિહાર શાસનના અંત પછી ક્યા વંશનું શાસન સ્થપાયું ?

જવાબ:-ચાવડા વંશ

🌼ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-સામંતસિંહ

🌼દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

જવાબ:-વિમળશા

🌼પાટણની ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી ?

જવાબ:-ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ

🌼ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-મીનળદેવીએ

🌼સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-ત્રિભુવનપાળ

🌼ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કોણ હતો ?

જવાબ:-કર્ણદેવ વાઘેલા

🌼અમદાવાદની જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?

જવાબ:-અહમદશાહે

🌼ગુજરાતમાં સલ્તનતકાળનો ઈતિહાસ ક્યા ગ્રંથમાંથી મળે છે ?

જવાબ:-મિરાતે અહમદી

🌼મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું ?

જવાબ:-ફતેહખાં

🌼મહંમદ બેગડાએ જુનાગઢના ક્યા રાજાને હરાવ્યો હતો ?

જવાબ:-રા’માંડલિક

🌼મહેમદાવાદનો ભમ્મરિયો કુવો કોણે બંધાવ્યો હતો ?

જવાબ:-મહંમદ બેગડાએ

🌼‘મિરાતે અહમદી’ ના લેખક કોણ હતા ?

જવાબ:-મિરઝા મહોમ્મદ

🌼ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાવાર અંત કોણે કર્યો હતો ?

જવાબ:-અકબરે

🌼ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ છે ?

જવાબ:-બાલકૃષ્ણ દોશી

🌼સારંગપુર દરવાજા બહારના ઝુલતા મિનારાઓ કોણે બંધાવ્યા હતા ?

જવાબ:-મલિક સારંગે

🌼

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ