ગુજરાતનો ઈતિહાસ

1.સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદઘાટન કોણે કર્યું હતું ?

જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ

2.ભારતના લોખંડી પુરૂષ તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ

3.અમદાવાદ ટેક્ષટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-ગાંધીજી

4.નમક સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ:-નવસારી

5.ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલો સમય જેલવાસમાં વિતાવ્યો હતો ?

જવાબ:-૧૧ વર્ષ ૧૯ દિવસ

6.ગાંધીજી કોણે પોતાના રાજનૈતિક ગુરુ માનતા હતા ?

જવાબ:-ગોપાલકૃષ્ણ ગોખલે

7.સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું ?

જવાબ:-મૂળશંકર

8.સ્વતંત્રતા અંદોલન દરમિયાન હોલેન્ડમાં ‘ધ તલવાર’ નામની પત્રિકા કોણ ચલાવતું હતું ?

જવાબ:-મેડમ ભીખાઈજી કામા

9.અંગ્રેજોએ તેમની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી ?

જવાબ:-સુરત

10.દાંડીકુચના અંતે બ્રિટીસ સરકારે ગાંધીજીની ધરપકડ ક્યા ગામમાંથી કરી હતી ?

જવાબ:-કરાડી

11.ગાંધીજીએ દાંડીયાત્રા કેટલા દિવસોમાં પૂરી કરી હતી ?

જવાબ:-૨૪ દિવસો

12.ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ પત્રિકા ચલાવતા હતા ?

જવાબ:-ઇન્ડિયન ઓપિનિયન

13.ગુજરાત પંચાયત  વિધેયક કોના શાસનકાળમાં લાદવામાં આવ્યું હતું ?

જવાબ:-ડૉ. જીવરાજ મહેતા

14.માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં કરવામાં આવ્યો ?

જવાબ:-ઘનશ્યામ ઓઝા

15.‘નર્મદા બોન્ડ’ ક્યા મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા ?

જવાબ:-ચીમનભાઈ પટેલ

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ