ગુજરાતનો ઈતિહાસ
1.સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ
2.ભારતના લોખંડી પુરૂષ તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ
3.અમદાવાદ ટેક્ષટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-ગાંધીજી
4.નમક સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:-નવસારી
5.ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલો સમય જેલવાસમાં વિતાવ્યો હતો ?
જવાબ:-૧૧ વર્ષ ૧૯ દિવસ
6.ગાંધીજી કોણે પોતાના રાજનૈતિક ગુરુ માનતા હતા ?
જવાબ:-ગોપાલકૃષ્ણ ગોખલે
7.સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું ?
જવાબ:-મૂળશંકર
8.સ્વતંત્રતા અંદોલન દરમિયાન હોલેન્ડમાં ‘ધ તલવાર’ નામની પત્રિકા કોણ ચલાવતું હતું ?
જવાબ:-મેડમ ભીખાઈજી કામા
9.અંગ્રેજોએ તેમની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી ?
જવાબ:-સુરત
10.દાંડીકુચના અંતે બ્રિટીસ સરકારે ગાંધીજીની ધરપકડ ક્યા ગામમાંથી કરી હતી ?
જવાબ:-કરાડી
11.ગાંધીજીએ દાંડીયાત્રા કેટલા દિવસોમાં પૂરી કરી હતી ?
જવાબ:-૨૪ દિવસો
12.ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ પત્રિકા ચલાવતા હતા ?
જવાબ:-ઇન્ડિયન ઓપિનિયન
13.ગુજરાત પંચાયત વિધેયક કોના શાસનકાળમાં લાદવામાં આવ્યું હતું ?
જવાબ:-ડૉ. જીવરાજ મહેતા
14.માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં કરવામાં આવ્યો ?
જવાબ:-ઘનશ્યામ ઓઝા
15.‘નર્મદા બોન્ડ’ ક્યા મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા ?
જવાબ:-ચીમનભાઈ પટેલ
Comments
Post a Comment