Knowledge143 10 પ્રશ્નો-જવાબો
🔵RBI અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે?
✔જવાબ:- કલમ-22
🔵રાજયના મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?
✔જવાબ:- 25
🔵ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે?
✔જવાબ:- આઠ
🔵"નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન" નું વડું મથક કયાં આવેલું છે?
✔જવાબ:- આણંદ
🔵વિશ્વમાં લોખંડ સૌથી વધુ કયાં મળે છે?
✔જવાબ:- યુક્રેન
🔵પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે?
✔જવાબ:- 9 જાન્યુઆરી
🔵ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી?
✔જવાબ:- મહાત્મા ગાંધી
🔵ગુજરાતમાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?
✔જવાબ:- ભાડભૂત
🔵ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી?
✔જવાબ:- બબલભાઈ
🔵પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?
✔જવાબ:- અંધજન મંડળ-અમદાવાદ
Comments
Post a Comment