Knowledge143 10 પ્રશ્નો-જવાબો

🔵RBI અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે?

✔જવાબ:- કલમ-22

🔵રાજયના મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?

✔જવાબ:- 25

🔵ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે?

✔જવાબ:- આઠ

🔵"નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન" નું વડું મથક કયાં આવેલું છે?

✔જવાબ:- આણંદ

🔵વિશ્વમાં લોખંડ સૌથી વધુ કયાં મળે છે?

✔જવાબ:- યુક્રેન

🔵પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે?

✔જવાબ:- 9 જાન્યુઆરી

🔵ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી?

✔જવાબ:- મહાત્મા ગાંધી

🔵ગુજરાતમાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?

✔જવાબ:- ભાડભૂત

🔵ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી?

✔જવાબ:- બબલભાઈ

🔵પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?

✔જવાબ:- અંધજન મંડળ-અમદાવાદ

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ