Knowledge143
🔵કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?
✔જવાબ:- મોરબીના વાઘજી-II
🔵ગુપ્તવંશના કયાં સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું?
✔જવાબ:- ચંદ્રગુપ્ત-II
🔵ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતાં?
✔જવાબ:- સયાજીરાવ ગાયકવાડ
🔵કયાં સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?
✔જવાબ:- ખેડા સત્યાગ્રહ
🔵અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયાં સુલતાને બંધાવ્યું હતું?
✔જવાબ:- કુત્બુદીન અહમદશાહ
Telegram https://t.me/Knowledge143
Comments
Post a Comment