Knowledge143

🔵કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

✔જવાબ:- મોરબીના વાઘજી-II

🔵ગુપ્તવંશના કયાં સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું?

✔જવાબ:- ચંદ્રગુપ્ત-II

🔵ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતાં?

✔જવાબ:- સયાજીરાવ ગાયકવાડ

🔵કયાં સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?

✔જવાબ:- ખેડા સત્યાગ્રહ

🔵અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયાં સુલતાને બંધાવ્યું હતું?

✔જવાબ:- કુત્બુદીન અહમદશાહ

Telegram https://t.me/Knowledge143

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ