પ્રશ્નો-જવાબો

1. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક્સપરીમેન્ટલ સ્કુલના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

✔જવાબ:- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

2. તાજેતરમાં "ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા?

✔જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

3. રાજકોટમાં શિક્ષણના પ્રસાર માટે
સ્વાંત સુખાય યોજના હેઠળ કઈ  બસ સેવા શરૂ કરવામાં આવી?

✔જવાબ:-  WOW (વિઝડમ ઓન વ્હિલ્સ બસ) 

▶️મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ 14 જાન્યુઆરી

4. ઈન્ડિયન આર્મી ડે

✔જવાબ:- 15 જાન્યુઆરી

5. 15 જાન્યુઆરીના રોજ કેટલામો ઈન્ડિયન આર્મી ડે

✔જવાબ:- 71મો

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ