પ્રશ્નો-જવાબો
1. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક્સપરીમેન્ટલ સ્કુલના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
✔જવાબ:- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
2. તાજેતરમાં "ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા?
✔જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
3. રાજકોટમાં શિક્ષણના પ્રસાર માટે
સ્વાંત સુખાય યોજના હેઠળ કઈ બસ સેવા શરૂ કરવામાં આવી?
✔જવાબ:- WOW (વિઝડમ ઓન વ્હિલ્સ બસ)
▶️મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ 14 જાન્યુઆરી
4. ઈન્ડિયન આર્મી ડે
✔જવાબ:- 15 જાન્યુઆરી
5. 15 જાન્યુઆરીના રોજ કેટલામો ઈન્ડિયન આર્મી ડે
✔જવાબ:- 71મો
Comments
Post a Comment