👤ભારતના નાણા મંત્રાલય દ્વારા કઈ એપ લોન્ચ કરાઈ? જવાબ:- 'જનધન દર્શક' નામની એપ લોન્ચ કરવામાં આવી. 👤ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સ્માર્ટ સિટી એક્ષ્પો ઈન્ડિયા-2018નું ઉદ્ધાટન કયા કરાયું? જવાબ:-રાજસ્થાનના જયપુર ખાતે 👤2018નો વિશ્વ પ્રવાસન દિવસ કયા મનાવશે? જવાબ:-હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં, દર વર્ષે 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ તરીકે મનાવાય છે. 01/10/2018 👤વડાપ્રધાન દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ધાટન કયા કરાયું? જવાબ:- રાજકોટ ખાતે આવેલી અાલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે 👤ભારતનો પ્રથમ મકાઈ ફેસ્ટિવલ કયાં શરૂ થયો? જવાબ:-મધ્યપ્રદેશ ના છીંદવાડા ખાતે શરૂ થયો ...