Posts

Showing posts from September, 2018

ગુજરાતનો ઈતિહાસ

1.ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ? જવાબ:-મહંમદ બેગડો 2.મહંમદ બેગડાએ ક્યા બે ગઢ જીત્ય હતા ? જવાબ:જુનાગઢ અને પાવાગઢ 3.મહંમદ બેગડાએ ક્યા બે શહેરો વસાવ્યા હતા ? જવા...

ગુજરાતનો ઈતિહાસ

1.ગુજરાતને ગુજરાત નામ ક્યા શાસનકાળ દરમિયાન મળ્યું ? જવાબ:- સોલંકી યુગ 2.મહંમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ? જવાબ:-ભીમદેવ પહેલો 3.સોલંકી વંશનો સૌથી પ્રત...

બંધારણ ક્વીઝ

ક્લીક કરો બંધારણ ક્વીઝ 1 Click here બંધારણ કવીઝ 2 Click here બંધારણ ક્વીઝ-3

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

1.સી.આર.પી.સી કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિ પણ ગુનેગારોની ધરપકડ કરી શકે છે? જવાબ:-સી.આર.પી.સી કલમ 43 2.સી.આર.પી.સી ની કઈ કલમ મુજબ કોગ્નિઝેબલ ગુનાના કેસોમાં તપાસ કરવાની સત્તા પોલીસ અધિકા...

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)1973,ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ

🌼ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણ છે? જવાબ:-37 🌼ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે? જવાબ:-484 🌼ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે? જવાબ:-3 વર્ષ 🌼કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે? જવાબ:- 24 કલાક 🌼ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ? જવાબ:-90દિવસમાં

કરંટ અફેર્સ

👤ભારતના નાણા મંત્રાલય દ્વારા કઈ એપ લોન્ચ કરાઈ? જવાબ:- 'જનધન દર્શક' નામની એપ લોન્ચ કરવામાં આવી. 👤ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સ્માર્ટ સિટી એક્ષ્પો ઈન્ડિયા-2018નું ઉદ્ધાટન કયા કરાયું? જવાબ:-રાજસ્થાનના જયપુર ખાતે 👤2018નો વિશ્વ પ્રવાસન દિવસ કયા મનાવશે? જવાબ:-હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં, દર વર્ષે  27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ તરીકે મનાવાય છે.                                           01/10/2018 👤વડાપ્રધાન દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ધાટન કયા કરાયું? જવાબ:- રાજકોટ ખાતે આવેલી અાલ્ફ્રેડ   હાઈસ્કૂલ ખાતે 👤ભારતનો પ્રથમ મકાઈ ફેસ્ટિવલ કયાં શરૂ થયો? જવાબ:-મધ્યપ્રદેશ ના છીંદવાડા ખાતે શરૂ થયો                                              ...

CRPC (ક્રીમીનલ પ્રોસિજર કોડ) ફોજદારી કાર્યરીતિ સંહિતા

https://youtu.be/Lj3470KcvNY

Computer knowledge

કમ્પ્યૂટરના શોધક કોણ છે? જવાબ:- ચાર્લ્સ બેબેજ C.C.C નું પૂરું નામ જણાવો? જવાબ:-કોર્સ ઓન કમ્પ્યૂટર કોન્સેપ્ટ ઈસરો દ્વારા બનાવવામાં આવેલ ભારતનું ઝડપી કમ્પ્યૂટર કયું છે? જવાબ:સાગા 220 Ms Word ફાઈલનું એકસ્ટેંશન શું હોય છે? જવાબ:- .doc SMPS નું પૂરું નામ શું છે? જવાબ:-Switched Mode Power Supply

સામાન્ય વિજ્ઞાન

Image
સામાન્ય વિજ્ઞાન 

ફોજદારી કાર્યરીતિ સંહિતા (CRPC )ક્રીમીનલ પ્રોસિજર કોડ

            CRPC IMP કલમો (1)ક્રીમીનલ પ્રોસિજર કોડ કયારે અમલમાં આવ્યો જવાબ:-C.R.P.C 01/04/1974 થી અમલમાં આવ્યો (2)સી.આર.પી.સી ની કઈ કલમ મુજબ  24 કલાક સુધી વ્યક્તિને અટકાયતમાં રાખી શકાય નહીં? જવાબ:-CRPC કલમ 57 (3)જો તપાસ 24 કલાકમાં પૂરી થાય તેમ ન હોય તો CRPC ની કઈ કલમ મુજબ રિમાન્ડની માંગણી કરી શકાય છે? જવાબ:-CRPC કલમ 167 (4)સી.આર.પી.સી કઈ કલમ હેઠળ જાહેર સુલેહ- શાંતિને નુકસાન કરતું ટોળું કે કાયદા વિરુદ્ધની મંડળી બેકાબૂ બનતા આર્મીના હવાલે કરવામાં આવે છે? જવાબ:-સી.આર.પી.સી કલમ 129 (5)જયારે પોલીસ સ્ટેશન અધિકારીને(પી.એસ.ઓ) નોન-કોગ્નિઝેબલ ગુનાની ખબર મળે તો પોલીસ સ્ટેશન અધિકારીએ તેને નોંધી ખબર આપનારને મેજીસ્ટ્રેટ પાસે મોકલવો તેવી જોગવાઈ સી.આર.પી.સી ની કઈ કલમમાં કરવામાં આવી છે? જવાબ:- સી.આર.પી.સી કલમ 155 (6)ક્રીમીનલ પ્રોસિજર કોડ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર જડતીનું વોરંટ કોણ કાઢી શકે છે? જવાબ:-કોઈપણ ન્યાયાલય (7)એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? જવાબ:-રાજય સરકાર (8)કોઈ ગુનો એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અગર જયુડિશિયલ મેજીસ્ટ્રેટની હ...